Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જીલ્લાના તલાટીઓએ હડતાલ સમેટી રાબેતા મુજબ ફરજ બજાવશે

Share

ગોધરા. રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લામા તલાટીઓની હડતાલનો આજે ત્રીજો દિવસ હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે, તે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વન પ્રધાન ગણપત વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં તલાટી મંડળના કર્મચારીઓ અને પ્રમુખો પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ તલાટી મંડળ દ્વારા હડતાલના પાછી ખેંચવાનો નિર્ણય સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમને લઇને કરવામાં આવ્યો છે.
પંચમહાલ જીલ્લા તલાટી મંડળના મહામંત્રી શબાના શેખે જણાવ્યુ કે” અમારા ઉપરી મંડળ તરફથી નિર્ણય લેવાયો છે.આથી અમે આવતી કાલથી રાબેતા મુજબ ફરજ પર હાજર થઈ જઇશૂ


Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી ચુનારાવાડ વિસ્તારમાં રોડ નહીં બનતા રહિશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

હવાઈ ​​પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર ! હવે આ લોકો મુસાફરી કરી શકશે નહીં, DGCAએ જારી કર્યો આદેશ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ₹ ૧૭.૪૭ કરોડના ખર્ચે જળસંચય – જળસંગ્રહના ૧૬૮૫ કામો હાથ ધરાશે : રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!