Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાનાં પત્રકાર રાજુભાઈ સોલંકીનું કોરોના વોર્રિયસ તરીકે એન.સી.સી. નાં ઓફીસર દ્વારા સન્માન કરવામાં આવ્યું.

Share

પંચમહાલ જીલ્લામાં પણ કોરોનાની પરિસ્થીતીને લઇને વહીવટીતંત્ર, પોલીસતંત્ર દ્વારા જરૂરી કામગીરી કરવામા આવી હતી. જેમા મિડીયાની ચોથી જાગીરે પણ મહત્વની કામગીરી બજાવી હતી. ત્યારે ગોધરાના પત્રકાર રાજુભાઈ સોલંકીને પણ કોરોના વોરિર્યસ તરીકે એન.સી.સી. કમાન્ડિંગ ઓફીસર એસ. બી સસાલત્તિ અને એસ.એમ ગુરમુખસિંહ દ્વારા પ્રમાણ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંવિધાન દિવસની ઉજવણીના દિવસે પત્રકારો સહિત એન.સી.સી. કેડેટને પણ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામા આવ્યા હતા.

રાજુ સોલંકી : પંચમહાલ

Advertisement

Share

Related posts

પોરબંદર : બરડાના 15 નેસડામાં 0 ટકા વેક્સિનેશન : લોકોમાં રસીકરણને લઈને અંધશ્રધ્ધા

ProudOfGujarat

છોટાઉદેપુર : એસ.ડી.આર.એફની ટીમે માનવતા મહેકાવી, નવીનગરીના બિમાર વ્યક્તિને ખાટલામાં સુવડાવી રેસ્કયુ કર્યું.

ProudOfGujarat

માંગરોળ : નાની ફળી ગામે ગોડધા વડ ઉદવહન સિંચાઇ યોજનાની પાઇપલાઇન લીકેજ થતા ખેતરોમાં પાણી ભરાતાં પાકને નુકસાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!