Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાનાં પત્રકાર રાજુભાઈ સોલંકીનું કોરોના વોર્રિયસ તરીકે એન.સી.સી. નાં ઓફીસર દ્વારા સન્માન કરવામાં આવ્યું.

Share

પંચમહાલ જીલ્લામાં પણ કોરોનાની પરિસ્થીતીને લઇને વહીવટીતંત્ર, પોલીસતંત્ર દ્વારા જરૂરી કામગીરી કરવામા આવી હતી. જેમા મિડીયાની ચોથી જાગીરે પણ મહત્વની કામગીરી બજાવી હતી. ત્યારે ગોધરાના પત્રકાર રાજુભાઈ સોલંકીને પણ કોરોના વોરિર્યસ તરીકે એન.સી.સી. કમાન્ડિંગ ઓફીસર એસ. બી સસાલત્તિ અને એસ.એમ ગુરમુખસિંહ દ્વારા પ્રમાણ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંવિધાન દિવસની ઉજવણીના દિવસે પત્રકારો સહિત એન.સી.સી. કેડેટને પણ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામા આવ્યા હતા.

રાજુ સોલંકી : પંચમહાલ

Advertisement

Share

Related posts

ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાંથી કોવિડનાં દર્દીનાં મૃતદેહને PPE કીટ વગર પરિવારને સોંપ્યો હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો.

ProudOfGujarat

નડિયાદ : આગામી પીએમ આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ.

ProudOfGujarat

અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, રસ્તાઓ બેટમાં ફેરવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!