Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : જીવદયાધામ પરવડી ખાતે વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી.

Share

જીવદયા પાંજરાપોળ ટ્રસ્ટ, ગોધરા દ્વારા સંચાલિત પ્રભાબેન કાનજીભાઈ શેઠ જીવદયાધામ- પરવડી ખાતેની વર્ષો જૂના પડતર પ્રશ્નની રજૂઆત
જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિની ગોપાલસિંહ સોલંકી કરવામાં આવી હતી, જેથી જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિની ગોપાલસિંહ સોલંકીએ પરવડી ખાતે આવેલ જીવદયાધામ માટે અંગત રસ દાખવી તાત્કાલીક ધોરણે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી જેથી જીવદયા ટ્રસ્ટ અને જૈન સમાજવતી ગોધરા પાંજરાપોળ ટ્રસ્ટના પ્રમુખ જયંતીલાલ કાનજીભાઈ શેઠ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિની ગોપાલસિંહ સોલંકીને સ્મૃતિચિન્હ અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વસાવા VS વસાવા, સાંસદે છોટુ વસાવા અને મહેશ વસાવાને મચ્છર સમાન ગણાવ્યા તો ધારાસભ્ય છોટુ વસાવાએ સાંસદને બધું આ પોપટ અને જોકર ગણાવ્યા.

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. પોલીસે પાનોલી જીઆઇડીસી માંથી દેશી બનાવટના બે તમંચા તથા બે જીવતા કારતુસ સાથે બે શખ્સોને આબાદ ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં બકરી ઇદના તહેવારને અનુલક્ષીને પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી સામાજિક આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!