Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મામલતદાર સંવર્ગ, વર્ગ-2 ના અધિકારીઓની સામૂહિક બદલી અને બઢતી કરાઇ.

Share

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી મામલતદાર સંવર્ગ, વર્ગ-2 ના 32 જેટલા અધિકારીઓની સામૂહિક બદલીનો ગંજીફો આપવામાં આવ્યો છે.

આ બદલીઓના દોરમાં કેટલાક મામલતદારઓએ ગુજરાત સરકાર જાહેર સેવા આયોગની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા બઢતીઓ પણ આપવામાં આવેલ છે. બઢતીઓની નિમણૂક પામનાર મામલતદારઓની 1 થી 46 ક્રમાંકની યાદી છે જ્યારે બદલી પામનારની યાદી 1 થી 32 ક્રમાંકની છે. આમ સમગ્ર ગુજરાતમાં બદલી અને બઢતી પામનાર સંવર્ગ, વર્ગ-2 મામલતદારઓની યાદી 78 જેટલી થાય છે.

Advertisement

Share

Related posts

વાંકલ : વલસાડ પ્રદેશ મૈસુરીયા સમાજ દ્વારા સૌપ્રથમ વાર રકતદાન શિબિરનું બ્લડ બેંક વલસાડમાં આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર કોસંબા ને જોડતા હાઇવે ઉપર ટેન્કર નીચે ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી…..

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાંથી હજારોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!