Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

હજારો ભાવિક ભક્તો પદ યાત્રા કરી વિવિધ હનુમાનજીના મંદિરે જવા રવાના

Share

આજે તા.૩૦-૦૩-૨૦૧૮ નાં રોજ પણ ભરૂચ જીલ્લામાં શ્રી રામ ભક્ત હનુમાનજીની ભક્તિનું વાતાવરણ છવાઈ ગયું છે. વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનીઓ અને મહિલાઓ તેમજ બાળકો પદ યાત્રા કરી સમગ્ર ગુજરાતમાં નામના પ્રાપ્ત એવા હનુમાનજીના મંદિરે જવા પદ યાત્રીઓ નીકળી ચુક્યા છે. સારંગ પુર ઉપરાંત ભરૂચ જીલ્લાની વાત કરીઈ તો પદ યાત્રીઓ ઝગડિયા તાલુકાના ગુમાન દેવ ખાતે અને આમોદ તાલુકાના નાહિયેર ખાતે હનુમાન જયંતી ના પવિત્ર દિવસે વેહલી સવારે દર્શન થઇ શકે તે માટે પદ યાત્રીઓ રવાના થઇ ચુક્યા છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ખાતે ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં “ઉત્કર્ષ” દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર ની જી.આઈ.ડી.સી.માં પ્રદૂષણનું પાપ પીવાના પાણીની લાઈનમાં..!!

ProudOfGujarat

અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ : ગડખોલ અને પીરામણ ગામ ખાતે લાખોની ચોરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!