Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ રામનગર ખારવાવાડ વાઘેવશ્વરી માતાના મંદિરે હાંસોટી ખારવા સમાજ દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો દરમિયાન જેમાં સમાજના ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

Share

હાંસોટ સ્થિત રામનગર ખારવાવાડ વાઘેશ્વરી માતાનાં મંદિરના પટાંગણમાં સમાજમાંથી દુખ દરિદ્ર દુર થાય અને સુખ સમૃદ્ધિ અને શાંતિ થાય એવી ભાવનાથી વૈદિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ પુજા અર્ચના કરી હાંસોટી ખારવા સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો દરમિયાન ગઈ કાલે વાઘેશ્વરી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આજ રોજ સમાજના લોકોએ નવચંડી યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ઉપસ્થિત ગોર મહારાજ દ્વારા વ્યસન મુક્તિ માટે સંકલ્પ લેવડાવ્યા હતા દરમિયાન ભરૂચ, અંકલેશ્વર, અંભેટા અને પારડી ઉપસ્થિત રહી સમૂહમાં પ્રસાદી લીધી હતી.

Advertisement

Share

Related posts

હલદરવા પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત… એક નું મોત,ચાર ઈજા…

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં સાયખા ગામ ખાતે આવેલ સાયખા SEZ ની જય કેમિકલ કંપનીમાં સવારે ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન પ્લાન્ટમાં આગ લાગી જતાં ગ્રામજનોમાં ભાગદોડ મચી ગઈ હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વધુ 10 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ 171 લોકો કોરોનાથી સંક્રમિત થયા જ્યારે બે લોકોના મોત થતા જિલ્લામાં કુલ 8 લોકોના મોત થયા હોવાની વિગતો બહાર આવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!