Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ તાલુકાના છિલોદ્રાના માંઈ ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે રવાના.

Share

આયોજક રાહુલભાઈ છગનભાઈ પટેલ તેમજ રાકેશભાઈ પટેલના સહયોગથી હાંસોટ તાલુકાના છિલોદ્રાના માંઈ ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે રવાના થયો હતો. જેમાં છિલોદ્રા ગામના 32 માંઈ ભક્તો માતાજીની 52 ગજની ધજા લઈને પગપાળા યાત્રા કરી ભાદરવી પૂનમના દિવસે ધજા અર્પણ કરી દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવવા સહભાગી બનશે. સાથે ગામ લોકોની મનોકામના માતાજી પૂર્ણ કરે એવી આશા વ્યક્ત કરી હતી. તેમજ પગપાળા ચાલનાર પદયાત્રીઓને માતાજી શક્તિ પ્રદાન કરે એવી માતાજીને પ્રાર્થના કરી હતી.

Advertisement

Share

Related posts

સુરતમાં ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 નાં મોત

ProudOfGujarat

અંકલેશ્વર બોરભાઠા બેટ નજીકથી ડી-કમ્પોઝ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

ભરૂચમાં જર્જરિત ઈમારતોને વર્ષોથી માત્ર નોટિસની બજવણી, પાલિકા એકશનમાં ક્યારે : વિપક્ષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!