Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ તાલુકાના છિલોદ્રાના માંઈ ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે રવાના.

Share

આયોજક રાહુલભાઈ છગનભાઈ પટેલ તેમજ રાકેશભાઈ પટેલના સહયોગથી હાંસોટ તાલુકાના છિલોદ્રાના માંઈ ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે રવાના થયો હતો. જેમાં છિલોદ્રા ગામના 32 માંઈ ભક્તો માતાજીની 52 ગજની ધજા લઈને પગપાળા યાત્રા કરી ભાદરવી પૂનમના દિવસે ધજા અર્પણ કરી દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવવા સહભાગી બનશે. સાથે ગામ લોકોની મનોકામના માતાજી પૂર્ણ કરે એવી આશા વ્યક્ત કરી હતી. તેમજ પગપાળા ચાલનાર પદયાત્રીઓને માતાજી શક્તિ પ્રદાન કરે એવી માતાજીને પ્રાર્થના કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર આવેલ લક્ષ્મી ઓટો ઇલેક્ટ્રિકલ માં ગત રાત્રી ના આગ લાગતા લાખો રૂપિયા નું નુકસાન થવા પામ્યું છે.

ProudOfGujarat

પંચમહાલ લોકસભા બેઠકની આવતી કાલે યોજાનારી ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યુ…

ProudOfGujarat

કોંગ્રેસે વધુ ૪૬ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, અંકલેશ્વરમાં બે સગાભાઇ આમને,સામને તો વાગરાની કમાન ફરી સુલેમાનના હવાલે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!