Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજરોજ કરજણ મુલનીવાસી એકતા મંચ દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

ધોરણ 7 નાં સમાજવિદ્યાનાં પાઠયપુસ્તકમાં આદિવાસીઓ માટે વનવાસી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લોકડાઉનની આડમાં કેવડયામાં સ્ટેચ્યુની આસપાસનાં 6 ગામોનો સર્વે કરીને ફેનસિંગ કરવામાં આવી રહ્યા છે અને સાથે ત્યાંના સ્થાનિક આદિવાસીઓનો વિરોધ કરીને અટકાયત કરવામાં આવી રહી છે. એ સંદર્ભમાં કરજણ મુલનીવાસી એકતામંચ દ્વારા કરજણ મામાલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના પાલોદ ગામના ગ્રામજનો એ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોર્ટમાં શંકાસ્પદ બેગ મામલે ખળભળાટ, બાદમાં મોક ડ્રિલ હોવાનું બહાર આવ્યું

ProudOfGujarat

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલમાં કંપનીઓના સહયોગથી વિવિધ વિભાગોનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!