Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજરોજ કરજણ મુલનીવાસી એકતા મંચ દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

ધોરણ 7 નાં સમાજવિદ્યાનાં પાઠયપુસ્તકમાં આદિવાસીઓ માટે વનવાસી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લોકડાઉનની આડમાં કેવડયામાં સ્ટેચ્યુની આસપાસનાં 6 ગામોનો સર્વે કરીને ફેનસિંગ કરવામાં આવી રહ્યા છે અને સાથે ત્યાંના સ્થાનિક આદિવાસીઓનો વિરોધ કરીને અટકાયત કરવામાં આવી રહી છે. એ સંદર્ભમાં કરજણ મુલનીવાસી એકતામંચ દ્વારા કરજણ મામાલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ઇદે મિલાદુન્નબી તહેવારની સાદગીથી ઉજવણી કરાઈ.

ProudOfGujarat

રાજપીપળામાં સાહિત્ય અમૃત યાત્રારથનું આગમન થતાં સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાનાં વધતા પ્રકોપ સામે તંત્ર સહિત લોકોની મુશ્કેલીઓ વધી, કોવિડ પ્રોટોકલથી થતા અંતિમ સંસ્કાર યથાવત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!