Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાનાં મિયાગામ ખાતે શ્રીમતી માલિની કિશોર સંઘવી હોસ્પિટલ ખાતે અંતરિયાળ વિસ્તાર તેમજ નર્મદા કાંઠામાં વસવાટ કરતાં 28 ગામોનાં 885 જરૂરિયાત મંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો.

Share

કરજણ મુકામે તારીખ 24 મી જૂનને બુધવારે શ્રીમતી માલિની કિશોર સંઘવી હોસ્પિટલ અને એજ્યુકેશન કોપ્લેકશ (સુમેરુ હોસ્પિટલ)અને પહલ નચરિંગ લાઈવ સંસ્થા દ્વારા પ્રથમ તબક્કામાં 885 પરિવારને મદદ કર્યા બાદ સંસ્થાઓની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો. જેમાં વધુ 235 પરિવારોને રાહત સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવતાં આમ વૈશ્વિક મહામારીમાં કુલ 1128 પરિવારોને રાહત પહોંચાડી હતી. તેમ 85 દિવ્યાંગ બાળકોનાં પરિવાર પણ સામેલ છે. કરજણ પંથકમાં બે સંસ્થાઓ દ્વારા રાહત સામગ્રી પહોંચાડી માનવતાની સાચી મહેક પ્રસરાવી હતી.

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રી એ સાબરમતી રિવફ્રન્ટ ખાતે ફ્લાવર શો 2023 નું કર્યું ઉદ્ઘાટન, જાણો મુખ્ય આકર્ષણો

ProudOfGujarat

ભરૂચના રાજકિય આગેવાનના ઘરમાંથી 68 હજારની ચોરી

ProudOfGujarat

પંચમહાલમા દશામાના વ્રતનો આજથી પ્રારંભ મહિલાઓ ભક્તિમા થશે લીન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!