Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળમાં આર્યુવેદિક દવાખાના દ્વારા મહિલા મંડળની બહેનોને આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આવેલ સિદ્ધિ વિનાયક મહિલા મંડળની બહેનોને કોરોના વાયરસ પ્રતિરોધક ઉકળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત જીલ્લા પંચાયત સંચાલિત વાંકલ ગામનાં આર્યુવેદિક દવાખાનાનાં ડૉ.હેમાલીબેનનાં નેતૃત્વ હેઠળ વાંકલ ગામનાં અંબાજી મંદિર ખાતે આર્યુવેદિક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકલ ગામની મહિલા મંડળની બહેનો તેમજ અન્ય લોકોએ આર્યુવેદિક ઉકાળાનો લાભ લીધો હતો. તેમજ ડૉ.હેમાલીબેન દ્વારા કોરોના વાયરસથી બચવા કયા કયા તકેદારીનાં પગલાં લેવા તે અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ પાસે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાકિસ્તાનના આતંકવાદ પુતળા દહનનો કાર્યક્રમ કરાયો.

ProudOfGujarat

રાજપીપળાના ડો.દર્શના દેશમુખે મોદીની અપીલને માન આપી 2038 સગર્ભાઓની મફત સારવાર કરી.

ProudOfGujarat

ભરૂચમાં વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી –

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!