Proud of Gujarat
FeaturedGujaratINDIA

આદિજાતિ વિસ્તારમા સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર,ગોરઘા,વડ ઉદવહન પાઈપલાઈન યોજના નો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે કરવામા આવ્યુ.

Share

માંડવી અને માંગરોળ તાલુકા ના આદિજાતિ વિસ્તારમા સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર,ગોરઘા,વડ ઉદવહન પાઈપલાઈન યોજના નો શુભારંભ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે કરવામા આવ્યુ.કુલ રૂપિયા 570 કરોડ ના ખર્ચે તૈયાર થયેલ પાઇપ લાઈન નુ ઉદ્ધઘાટન કરવા માં આવ્યું. ધરતીપુત્રો મા આનંદ ની લાગણી પ્રસરી.કુલ 32કિમી ની લંબાઈ માં માઇલ્ડ સ્ટીલ ની પાઇપ નાખવા માં આવી છે. સુરત જિલ્લા ના માંડવી તાલુકા ના 61ગામો ના 2025 એકર તથા માંગરોળ તાલુકા ના 28 ગામો ના 28975 એકર વિસ્તાર મળી કુલ 89 ગામો ના કુલ 49500 વિસ્તાર ને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક થકી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામા આવશે. આ યોજના થી 29000 આદિજાતિ ખેડૂતો પરિવાર ને લાભ મળશે.
આ તકે મા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટમંત્રી શ્રી ગણપત ભાઈ વસાવા, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય મોહનસિંહ ઢોડિયા, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈ,ઝંખના પટેલ, રાકેશભાઈ સોલંકી, માંડવી, માંગરોળ ના ખેડૂતો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ ફ્રાન્સમાં એફિલ ટાવરની સામે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટ્રોફીનું અનાવરણ કરીને ઇતિહાસ રચ્યો

ProudOfGujarat

ભરૂચ શહેરની પણ તમામ કોલેજો આજે એનએસયુઆઇ દ્વારા બંધ કરવામાં આવી હતી.

ProudOfGujarat

ડભોઇ પાસેથી મહારાષ્ટ્ર કતલ ખાને લઈ જતો 15 ભેંસો ભરેલો ટેમ્પો ફૂલવાડી પાસેથી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!