Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે જંતુનાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો.

Share

માંગરોળ તાલુકા ના વાંકલ ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસ સામે તકેદારી ના સૂચનો કરાયા હતા અને જંતુ નાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો હતો. વાંકલ ના સરપંચ ભરત વસાવા તેમજ સભ્યો દ્વારા સમગ્ર ગામ ના પાનેશ્વર ફળીયુ, ઝરણી ફળિયું, વેરાવી ફળીયા માં આજ રોજ છંટકાવ કરવા માં આવ્યો હતો. સમગ્ર ગામ માં બે ટ્રેકટરો ની મદદ થી દવા નો છંટકાવ કરવા માં આવશે. આરોગ્ય વિભાગ ના અધિકારી ઓ ના માર્ગદર્શન હેઠળ લોકો ને કોરોના વાયરસ થી કેવી રીતે બચી શકાય અને નિયમોનું પાલન કરવા સૂચનો કરવા માં આવ્યા હતા.

વિનોદ મૈસુરીયા(ટીનુ ભાઈ):- વાંકલ

Advertisement

Share

Related posts

રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ-૧૭૮ બેડને ઓક્સિજન પુરવઠો અવિરત પૂરો પાડવાની સૂવિધા કાર્યરત થઈ.

ProudOfGujarat

સુરતમાં થિયેટરમાં ઘુસી હિન્દુ સંગઠનોએ ફિલ્મ ‘પઠાણ’ના પોસ્ટર ફાડ્યા

ProudOfGujarat

જુનાગઢ : માંગરોળનાં શ્રીરામ મંદિરે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!