Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે જંતુનાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો.

Share

માંગરોળ તાલુકા ના વાંકલ ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસ સામે તકેદારી ના સૂચનો કરાયા હતા અને જંતુ નાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો હતો. વાંકલ ના સરપંચ ભરત વસાવા તેમજ સભ્યો દ્વારા સમગ્ર ગામ ના પાનેશ્વર ફળીયુ, ઝરણી ફળિયું, વેરાવી ફળીયા માં આજ રોજ છંટકાવ કરવા માં આવ્યો હતો. સમગ્ર ગામ માં બે ટ્રેકટરો ની મદદ થી દવા નો છંટકાવ કરવા માં આવશે. આરોગ્ય વિભાગ ના અધિકારી ઓ ના માર્ગદર્શન હેઠળ લોકો ને કોરોના વાયરસ થી કેવી રીતે બચી શકાય અને નિયમોનું પાલન કરવા સૂચનો કરવા માં આવ્યા હતા.

વિનોદ મૈસુરીયા(ટીનુ ભાઈ):- વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ : સરકાર સમક્ષ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા.

ProudOfGujarat

જામનગર અને રાજકોટના બે જમાદારને 35 હજારની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપ્યા

ProudOfGujarat

ભરૂચ ના જુના તવરા ખાતે ક્ષત્રિય સમાજે રૂપાલા સામે કર્યું વિરોધ પ્રદશન, ભાજપ ના નેતાઓ ની ફરમાવી પ્રવેશ બંધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!