Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના ધામડોદ ખાતે આગામી સોમવારે એન.એચ.૪૮ નેશનલ હાઇવે પરનો વાહન વ્યવહાર થોડા સમય માટે ડાયવર્ટ કરાયો.

Share

પ્રોજેકટ ડાયરેકટર, નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામડોદ ખાતે ભરૂચ-સુરત એચ-૪૮, પી.પી.સવાણી યુનિવર્સિટી સામે ફુટ ઓવરબ્રિજનું કામકાજ શરૂ થનાર હોઈ જેથી ટ્રાફિક નિયમન વ્યવસ્થિત થઈ શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તેવા આશયથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામા દ્વારા રૂટને ડાયવર્ટ કર્યો છે.

જાહેરનામા અનુસાર તા.૨૩/૮/૨૦૨૧ ના રોજ સવારના ૧૦.૩૦ થી સાંજના ૪.૩૦ વાગ્યા સુધી માંગરોળ તાલુકાના ધામડોદ ખાતેના ભરૂચ-સુરત NH-48, પી.પી.સવાણી યુનિ. ખાતે વાહનો નેશનલ હાઇવે પરથી કામચલાઉ લાઈન ઉપર પસાર કરવાના રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે તૃપ્તિબેન મૈસુરીયાની બિનહરીફ વરણી કરાઈ

ProudOfGujarat

ગુજરાતમાં ફરી ચોમાસુ સિસ્ટમ સક્રિય: 14 સપ્ટેમ્બર સુધી વરસાદ વરસશે

ProudOfGujarat

વડોદરાના યુવકનું અભિયાન : દશામાની મૂર્તિનું વિસર્જન કરવા નાગરિકોની મદદે આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!