Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ અને ઉમરપાડા તાલુકા ખાતે ગણેશજીનું ભાવપૂર્વક વિસર્જન કરાયું.

Share

માંગરોલ તાલુકાના વાંકલ ખાતે 6 જેટલી મૂર્તિઓનું ભારે હૈયે ભૂખી નદીમાં અને નાનીફળીના ચેકડેમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.

વાંકલ, આંબાવાડી, કંસાલી,વેરાકુઈ, ઝંખવાવ, નાંદોલા આજુબાજુના વિવિધ ગામોમાં વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન કરાયું હતું. સરકારની કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા આવ્યું હતું. સૌ પ્રથમવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ગણેશજીની પ્રતિમા મુકવામાં આવી હતી. ઉમરપાડામાં આઠ ગણેશ મૂર્તિઓ અને માંગરોલ પોલીસના હદ વિસ્તારમાં 56 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

KFCમાં ખતમ થઈ ગઈ કૉર્ન, ગુસ્સે થયેલા ગ્રાહકે સ્ટોર કર્મચારીને મારી દીધી ગોળી

ProudOfGujarat

ભરૂચ : વાગરા સ્થિત જાગેશ્વર ગામેથી 5 નકલી ડોકટરો ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વર માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રંગ રસિયા નવરાત્રી મહોત્સવનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!