Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં દિપાવલી એકાદશી નિમિત્તે સત્ય નારાયણની કથા પૂજા યોજાઇ.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કાર્યરત આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે દિપાવલી એકાદશી નિમિત્તે ભગવાન સત્ય નારાયણની કથા પૂજા યોજાઇ હતી. પોલીસ કર્મચારીઓ યોગેશભાઈ બાલુભાઇ, કલ્પેશભાઈ જયસિંગભાઈ, પરેશભાઈ મથુરભાઈ દ્વારા સત્ય નારાયણ કથાનું આયોજન કરાયું હતું. ઝંખવાવ ગામના ભૂદેવ જયેશભાઈ રાવલ દ્વારા કથા પૂજા કરાઇ હતી.

ઝંખવાવ ગામમાં સુખ શાંતિ સમૃદ્ધિ કાયમ રહે ગામના દરેક લોકો નીરોગી તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સત્ય નારાયણ ભગવાનની કથાનો ધાર્મિક લાભ પોલીસ કર્મચારીઓ લીધો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરાના સયાજી હોસ્પિટલમાં વિશ્વ ( દિવ્યાંગ) કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

રાજપીપલા નગરપાલિકા દ્વારા અદ્યતન સ્મશાન બનાવવાના પ્રોજેક્ટ સામે વિવાદ : જિલ્લા કલેક્ટરને આવેદન આપી વિરોધ પ્રદર્શીત કર્યો.

ProudOfGujarat

વલસાડ પાલિહિલ બંગલામાંથી ગરોળી પ્રજાતિની પાટલા ઘો પકડાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!