Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ રથનું આંબાવાડી ગામે સ્વાગત કરાયું.

Share

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ રથનું આંબાવાડી ગામના સરપંચ જયેશ ચૌધરી, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદન ગામીત, તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિ બેન મૈસુરીયા, વસંતકાકા, રમેશભાઈ તેમજ ગ્રામજનો દ્વારા ફુલહારથી અને ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું.

વાંકલ સાંઈ મંદિર ખાતે પંચશીલ કુટિર 25 લાખના ખર્ચે બનાવવામાં આવશે તેનું ખાર્તમુહૂર્ત ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું.
વાંકલ સ્ટેશન ફળિયામાં આર.સી.સી રોડ પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલા રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું.

વિનોદ મૈસુરિયા : માંગરોળ

Advertisement

Share

Related posts

ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે નર્મદા જિલ્લામા 195 ગ્રામ પંચાયતો માટે ખેલાનારો રસાકસી ભર્યો ચૂંટણી જંગ.

ProudOfGujarat

ગોધરા: અનુ જાતિ અને અનુજનજાતિના અગ્રણીઓએ તંત્રને આવેદન પત્ર આપ્યુ.જાણો કેમ?

ProudOfGujarat

દેશમાં પ્રથમવાર નર્મદા પોલીસ 139 જેટલા ગામોને કનેક્ટિવિટી સાથે જોડાવા 280 જેટલા હેમ રેડિયો વોકીટોકીનો ઉપયોગ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!