Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ રથનું આંબાવાડી ગામે સ્વાગત કરાયું.

Share

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ રથનું આંબાવાડી ગામના સરપંચ જયેશ ચૌધરી, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદન ગામીત, તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિ બેન મૈસુરીયા, વસંતકાકા, રમેશભાઈ તેમજ ગ્રામજનો દ્વારા ફુલહારથી અને ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું.

વાંકલ સાંઈ મંદિર ખાતે પંચશીલ કુટિર 25 લાખના ખર્ચે બનાવવામાં આવશે તેનું ખાર્તમુહૂર્ત ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું.
વાંકલ સ્ટેશન ફળિયામાં આર.સી.સી રોડ પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલા રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું.

વિનોદ મૈસુરિયા : માંગરોળ

Advertisement

Share

Related posts

નેત્રંગ : અમેરિકા વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીએ રૂપિયા એક કરોડ દાન આપતા ચાસવડ આશ્રમ શાળામાં ઓડિટોરીયમ અને ભોજનાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

મોજ શોખ કરવા લૂંટને અંજામ આપ્યો અને આવી ગયા જેલના સળિયા પાછળ, ઝઘડિયા ખાતે લૂંટના બનાવને અંજામ આપનાર એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

પંચમહાલનાં પાનમનાં જંગલ વિસ્તારમાં જોવા મળે છે દુર્લભ ગણાતો કેમેલિયોન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!