Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ રથનું આંબાવાડી ગામે સ્વાગત કરાયું.

Share

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ રથનું આંબાવાડી ગામના સરપંચ જયેશ ચૌધરી, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદન ગામીત, તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિ બેન મૈસુરીયા, વસંતકાકા, રમેશભાઈ તેમજ ગ્રામજનો દ્વારા ફુલહારથી અને ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું.

વાંકલ સાંઈ મંદિર ખાતે પંચશીલ કુટિર 25 લાખના ખર્ચે બનાવવામાં આવશે તેનું ખાર્તમુહૂર્ત ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું.
વાંકલ સ્ટેશન ફળિયામાં આર.સી.સી રોડ પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલા રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું.

વિનોદ મૈસુરિયા : માંગરોળ

Advertisement

Share

Related posts

વિશ્વ શાંતિ માટે ભરૂચના સાયકલિસ્ટોએ 100 કિ.મી.નું કર્યું સાયક્લિંગ.

ProudOfGujarat

લીંબડી નજીક બસ પલ્ટી જતા 20 મુસાફરો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના એક ગામે પતિએ પત્નિ અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ લખાવતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!