Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ખોડિયાર જયંતિ નિમિત્તે મંદિરમાં ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના મોસાલી વાંકલ માર્ગ પર ગડકાછ ગામ નજીક આવેલ પ્રખ્યાત ખોડિયાર માં ના મંદિરના ભક્ત ગુમાન વિશ્રામભાઈ વસાવાના સાનિધ્યમાં મહાસુદ આઠમ નિમિત્તે ખોડીયાર માતાજીના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આઠમ નિમિત્તે માતાજીના મંદિરમાં ધજા ચડાવવાનો સુંદર કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આજે સવારથી જ મંદિરમાં દૂરદૂરથી પોતાની માનતા માનવા ભકતોની ભીડ ઉમટી પડી હતી. ભક્તો દ્વારા મંદિરના પટાંગણમાં દિવસ દરમ્યાન મહા પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેનો ભક્તોએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ડભોઇના પ્રયાગ પૂરા ગામે આજે સ્મશાન તેમજ આર.સી.સી.રોડનું ખાત મુહુર્ત કરાયું.

ProudOfGujarat

આમોદ નજીકથી વહેતી ઢાઢર નદીની સપાટી ઘટતા તંત્રએ હાશકારો લીધો.

ProudOfGujarat

નવરાત્રીમાં અમદાવાદ પોલીસે 27 પીધેલા અને 12 રોમિયોને ઝડપી લીધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!