Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાના આંબાવાડી નજીક આવેલા ઘરો પાસે દીપડો દેખાતાં ભયનો માહોલ.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર વાંકલ આંબાવાડી માર્ગની બાજુમાં રહેતા મહેશ મગન ચૌધરી પરિવારો સાથે રહે છે. તેમની આજુબાજુ છ જેટલાં ઘરો આવેલા છે. જેમાં 30 થી 35 જેટલાં વ્યક્તિઓ વસવાટ કરીને રહે છે. ખેતીકામ સાથે પશુપાલન પણ કરે છે. ત્રણ ચાર દિવસથી દીપડો ચાર પાંચ મરઘાંનો શિકાર કરી ગયો છે. જે તેમના ઘર નજીક આંબાના ઝાડ પાસે દરરોજ રાત્રે 8 થી 8.30 વાગ્યાંના સમયે ઘર નજીક દેરો જમાવી બેસી જાય છે. તેથી ત્યાં રહેતા લોકોમાં ભય ઉભો થયો છે. જેથી વન વિભાગ વહેલી તકે પાંજરું ગોઠવે તેવી માંગ કરી રહ્યા છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નેત્રંગના કેળવણી મંડળના કરાર આધારિત શિક્ષકો આપોઆપ છુટા થયા.

ProudOfGujarat

અમદાવાદથી મુંબઈ જતા પરિવારને કરજણ નજીક નડયો અકસ્માત : અકસ્માતમાં એક વ્યક્તિનું મોત બે વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

અંકલેશ્વરના રામકુંડ ખાતે રામનવમી ની શ્રધ્ધાભેર ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!