Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી શાળાને જિલ્લા કક્ષાએ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરાયો.

Share

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલી માટે આજ રોજ ગૌરવનો દિવસ : આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત શાળાને જિલ્લા કક્ષાએ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરાયો.
 
ડિપાર્ટમેન્ટ ઓફ સ્કુલ એજ્યુકેશન & લાઇબ્રેરી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમીને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવી. શાળાને જિલ્લા કક્ષાએ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરાયો (એવોર્ડ સમારંભ : 2020-2021) જે શાળા માટે જ નહીં પરંતુ સમગ્ર જી.આઇ.પી.સી.એલ પરિવાર માટે ગૌરવપૂર્ણ વાત છે.
 
કક્ષાએ શાળાને હેન્ડ વોશિંગ વિથ શોપ સબ કેટેગરીમાં 89% સાથે ચાર સ્ટારનું રેટિંગ મળ્યું છે. ડ્રિંકિંગ વોટર, ટોયલેટ, હેન્ડ વોશિંગ, મેન્ટેનન્સ કેપેસિટી ઓફ બિલ્ડીંગ અને કોવિડ-19 પ્રોટોકોલનાં પ્રતિભાવ વગેરે કેટેગરીમાં શાળાને ચાર સ્ટાર રેટિંગથી સ્વચ્છ વિદ્યાલય જાહેર કરવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

આ ગુજ્જુએ 23 ઈંચ લાંબી અને 8 ઈંચ પહોલી મોજડી બનાવી, જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

ProudOfGujarat

ભરૂચ : સંસ્કાર વિદ્યા ભવન શાળાનાં એન્યુઅલ ડે નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

માંગરોળના રટોટી ગામે લમ્પી વાયરસથી વધુ એક ગાયનું મોત નીપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!