Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમની દીકરીના લગ્ન યોજાયા.

Share

નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમ આશ્રીત દીકરી રોશનીનું લગ્ન ધામધૂમ પૂર્વક યોજાયું હતું. આ દીકરીએ વડોદરાના મૌનીષ દિલીપભાઈ પટેલ સાથે હિન્દુ રિતી રિવાજ મુજબ લગ્ન યોજાયા હતા. આ સંસ્થા દ્વારા આ લગ્ન 562 મુ યોજવામાં આવ્યું હતું. આ નવદંપતીને ભેટ સોગાદો આપવામાં આવી હતી. આજદિન સુધીમાં આ સંસ્થાની પરણિત દીકરી પૈકી વિદેશમાં 2, નડિયાદમાં 28, ગુજરાતમાં 520, બીજા રાજ્યમાં 12 દીકરીઓ વેલસેટ છે. નવદંપતી રોશની-મૌનિષને સંસ્થાના હોદ્દેદારો એ આશીર્વાદ આપ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખેડા જિલ્લો વિઝન -૨૦૪૭ આયોજન માટે બેઠક યોજાઈ

ProudOfGujarat

જામગરી બંદૂક સાથે એક ઈસમ ને પાલીતાણા ના જશપરા પાસેથી ઝડપી   પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર કોરોના પોઝીટિવ દર્દીનાં મોતનાં સમયે પડતી તકલીફો માટે અલગ શબવાહિની અને એક કાર્યકરોની ટીમ બનાવવા માટે માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!