Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો.ઉપરવાસ માંથી પાણીની આવક 17661 ક્યુસેક રહેતા સપાટી વધી…..

Share

હાલમાં સરદાર સરોવર ડેમ ની સપાટી 114.28 મીટર પર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે…ગત કાલે 113.29 મીટર સપાટી હતી આજે 114.28  મીટર થઈ છે…ઉપરવાસ માંથી પાણી ની આવક થતા હાલ માં ડેમ ની સપાટી માં વધારો થતો દેખાઇ આવે છે  …

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટિંગમાં બીટીપી અને બીજેપી કાર્યકર્તા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં જોડાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા અંકલેશ્વર શહેર ત્રણ રસ્તા સર્કલ નજીક ટ્રકની અડફેટે આવી જતાં સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું.

ProudOfGujarat

અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિનામુલ્યે કીડની કેર કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!