Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો-જળ સપાટી 125.71 મીટર પર પહોંચી-દર કલાકે 3 CMનો વધારો…

Share

 
જાણવા મળ્યા મુજબ નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે.હાલ માં જળ સપાટી 125.71 મીટર પર પહોંચી છે.જેમાં દર કલાકે 3 CMનો વધારો થઇ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 45 CMનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે પાણીની આવક 51,345 ક્યુસેક છે તેમજ જાવક 15516 ક્યુસેક નોંધાઇ રહી છે..હાલ માં 2252.46 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે..CHPH પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા હોવાનું જાણવા મળ્યું છે..

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં તસ્કરો બન્યા બેફામ, એક જ મકાનમાં બીજીવાર ચોરીની ઘટનાને અંજામ આપી થયા ફરાર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ખેડૂતો જોગ : નવીન આઈખેડૂત પોર્ટલ ૧૫ મે સુધી ખુલ્લુ મુકાયુ

ProudOfGujarat

સરદાર સરોવર ભરપૂર : નર્મદા નદીમાં પાણી છોડાયું, ફરી એકવાર ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે જળ સ્તરમાં વધારો, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!