Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો-જળ સપાટી 125.71 મીટર પર પહોંચી-દર કલાકે 3 CMનો વધારો…

Share

 
જાણવા મળ્યા મુજબ નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે.હાલ માં જળ સપાટી 125.71 મીટર પર પહોંચી છે.જેમાં દર કલાકે 3 CMનો વધારો થઇ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 45 CMનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે પાણીની આવક 51,345 ક્યુસેક છે તેમજ જાવક 15516 ક્યુસેક નોંધાઇ રહી છે..હાલ માં 2252.46 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે..CHPH પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા હોવાનું જાણવા મળ્યું છે..

Advertisement

Share

Related posts

ખેડા : રોહીસા ગામના સરપંચના પતિ રૂ. બે લાખની લાંચ લેતા એસીબી એ ઝડપી પાડયા.

ProudOfGujarat

ગુજરાતમાં 33 દિ’ સ્વાઇન ફ્લૂના 842 કેસ, 21ના મોત 55 કેસ નવા નોંધાયા..

ProudOfGujarat

સુરતનાં ખટોદરા વિસ્તારમાં આવેલી થર્મોકોલની ઓફીસમાં લાગી અચાનક આગ : ફાયર વિભાગ દોડતું થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!