Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો-જળ સપાટી 125.71 મીટર પર પહોંચી-દર કલાકે 3 CMનો વધારો…

Share

 
જાણવા મળ્યા મુજબ નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે.હાલ માં જળ સપાટી 125.71 મીટર પર પહોંચી છે.જેમાં દર કલાકે 3 CMનો વધારો થઇ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 45 CMનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે પાણીની આવક 51,345 ક્યુસેક છે તેમજ જાવક 15516 ક્યુસેક નોંધાઇ રહી છે..હાલ માં 2252.46 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે..CHPH પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા હોવાનું જાણવા મળ્યું છે..

Advertisement

Share

Related posts

સેલંબામાં મહાવીર જયંતીની ધામધૂમથી ઉજવણી : જૈન સમાજ દ્વારા ભવ્ય વરઘોડા સાથે અહિંસાનો સંદેશ પ્રસરાવ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ત્રણ ઘટનાઓમાં બે ના મોત.

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં રાજપીપળા નગરપાલિકા વિસ્તારનાં વોર્ડ નં. ૭ ની રાજેન્દ્રનગર સોસાયટીનાં નિયત ૮ ઘરને COVID-19 કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિદ્ધ કરેલું જાહેરનામુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!