Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો-જળ સપાટી 125.71 મીટર પર પહોંચી-દર કલાકે 3 CMનો વધારો…

Share

 
જાણવા મળ્યા મુજબ નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે.હાલ માં જળ સપાટી 125.71 મીટર પર પહોંચી છે.જેમાં દર કલાકે 3 CMનો વધારો થઇ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 45 CMનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે પાણીની આવક 51,345 ક્યુસેક છે તેમજ જાવક 15516 ક્યુસેક નોંધાઇ રહી છે..હાલ માં 2252.46 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે..CHPH પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા હોવાનું જાણવા મળ્યું છે..

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં કોવિડ વેક્સીનેશન મેગા ડ્રાઇવ અભિયાન અંતર્ગત ૭૪૪૭ લોકોએ કોરોના વેક્સીનનો લીધો લાભ.

ProudOfGujarat

કરજણ તાલુકા પંચાયતના કોંગ્રેસના વિજેતા સદસ્યોને ગ્રાન્ટ ફાળવવા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાઇ રજુઆત.

ProudOfGujarat

ભાજપાનાં રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્માના નિવેદનને વખોડી કાઢતો ભરૂચ મુસ્લિમ સમાજ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!