Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં દત્ત મંદિરમાં ભગવાન દત્તાત્રયની જન્મદિને પાલકી યાત્રા કાઢવામાં આવી હતી.

Share

આજરોજ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં ભગવાન દત્તાત્રય એટલે કે ભગવાન દત્તજીની જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામમાં પાલકી યાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લા કલેક્ટર તથા મામલતદાર હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. લોકો દ્વારા દત્ત ભગવાનની જન્મ જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

ગૌતમ વ્યાસ:- કેવડિયા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પી.એમ. મોદીના જન્મદિવસ નિમિતે ગરીબોને ગેસ કનેક્શનનું વિનામુલ્યે વિતરણ કરાયું.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 4 નાં કોંગ્રેસ ઉમેદવાર દ્વારા કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની પીસી – પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક  યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!