Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં દત્ત મંદિરમાં ભગવાન દત્તાત્રયની જન્મદિને પાલકી યાત્રા કાઢવામાં આવી હતી.

Share

આજરોજ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ગામમાં ભગવાન દત્તાત્રય એટલે કે ભગવાન દત્તજીની જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામમાં પાલકી યાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લા કલેક્ટર તથા મામલતદાર હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. લોકો દ્વારા દત્ત ભગવાનની જન્મ જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

ગૌતમ વ્યાસ:- કેવડિયા

Advertisement

Share

Related posts

સુરત શહેરમાં ગોટાલાવાડી ટેનામેન્ટના લોકો રિ-ડેવલપમેન્ટના નામે છેતરાયાની લાગણી સાથે 1304 પરિવારના લોકો આંદોલન પર ઊતરી પોતાના ઘરો માંગણી કરી રહ્યા છે.

ProudOfGujarat

વલસાડ એન્જિનીયરિંગ કોલેજમાં એન્જીનિયર્સ જોબ ફેર યોજાયો

ProudOfGujarat

અરવલ્લી જીલ્લા LCB એ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનાલયમાંથી ગેસની બોટલ ચોરી કરતી બિલ્લા ગેંગના 5 ને દબોચ્યા, 16 બોટલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!