Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું સાંજે 5.05 કલાકે નિધન-લાંબી બીમારી બાદ 93 વર્ષની ઉંમરે થયું નિધન-2 મહિનાથી દિલ્હી AIIMSમાં દાખલ હતા….

Share


નવી દિલ્હી: અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા (એમ્સ)માં દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત બુધવારે વધુ બગડી હતી…

વાજપેયીને કિડનીની નળીમાં ઈન્ફેક્શન, છાતીમાં અકડાઈ, મૂત્રનળીમાં ઈન્ફેક્શન વગેરે સમસ્યા ઊભી થતા 11 જૂને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાયાબિટિસના દર્દી એવા 93 વર્ષના વાજપેયીની એક જ કિડની કામ કરી રહી હતી..

Advertisement

વધુ માં જાણવા મળ્યા મુજબ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું સાંજે 5.05 કલાકે નિધન થયું છે..લાંબી બીમારી બાદ 93 વર્ષની વર્ષની ઉંમરે તેઓનું નિધન થયું છે..વાજપેયી ના નિધન ના કારણે સમગ્ર દેશ માં હાલ શોક નો માહોલ છવાયો છે…તેમજ તેઓને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે….


Share

Related posts

માંગરોળ : વાંકલ સાંઈ યુવક મંડળ તરફથી ઇંટનાં ભથ્થા પર કામ કરતાં મજૂરોને વઘારેલી ખીચડી અને છાશનું વિતરણ કર્યું.

ProudOfGujarat

શું ઉર્વશી રૌતેલા છે યશ ચોપરાની પાડોશી, આવો જાણીએ તેમના આલીશાન બંગલાની કિંમત!

ProudOfGujarat

નડિયાદના કોલેજન રોડ પર અકસ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!