ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા સ્વર્ગીય અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ
આ પારાયણમાં ભરૂચ તથા આસપાસના હરિસન્મુખ પ્રદેશના ભક્તોએ ઉત્સાહ અને ભક્તિસભર હૈયે ભાગ લીધો.હિંદુ સંસ્કૃતિ અનુસાર શ્રાવણ માસ અને ચાતુર્માસને પવિત્ર સમયગાળો માનવામાં આવે છે.
મૃતકનો રાજસ્થાન ખાતે રહેતો પરિવાર ભરૂચ આવ્યો । ભરૂચ । રાજસ્થાનના બાંસવાડા ખાતે રહેતા આશિષ પીથા ડામોરના ૫૦ વર્ષિષ કાકા દેવસન સુરત વિસ્તારમાં મજૂરકામ કરીને
દિવસભર વાદળછાયું વાતાવરણ, સુર્યદેવના દર્શન જ ન થયાં ભરૂચ. ભરૂચ શહેર જિલ્લામાં બુધવારે મેઘરાજાની મહેર જોવા મળી હતી. વહેલી સવારથી જ એકંદરે સમગ્ર જિલ્લામાં વરસાદી
ભરૂચ જિલ્લામાં ઓગષ્ટ અને જુલાઈ માસમાં ગેરકાયદેસર બિનઅધિકૃત ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના ૪૦ જેટલા કેસો નોંધાયા જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી,
ભરૂચ પર્યાવરણને અનુકૂળ અને આર્થિક રીતે લાભદાયી પ્રાકૃતિક ખેતી પ્રત્યે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં જાગૃતિ વધી રહી છે. ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યેની વધતી જાગૃતિથી રસાયણમુક્ત ખેતીને