ઝાડેશ્વર નર્મદા નદીના કિનાર આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ગતરોજ મહાશીવરાત્રીએ હજારો ની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે મંદિર પરિષદમાં પણ વિશેષ પૂજન
વાગરા તાલુકાની જ સાયખા જીઇઆડીસીમાની એન્વાયરો કંપનીમાં અકસ્માત સર્જાયો હતો. જેમાાં એક કર્મચારી ગંભીર રીતે દાઝી ગયો હતો. વાગરાની સાયખા જીઆઇડીસીમાં એન્વાયરો કંપની આવેલી છે.
10 ગ્રામનું સોનાનું બિસ્કીટ માત્ર 50 હજારમાં વેચવા નિકળ્યો હતો ભરૂચ શહેરના સિવિલ હોસ્પિટલ રોડ પરથી મળ્યાંની કેફિયત ભરૂચ. ભરૂચ તાલુકામાં આવેલાં પાલેજ ગામમાં એક
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી
ભરૂચ શહેરની આગવી ઓળખ ગણાતા પાંચબત્તી સર્કલનું P P Savani Universityના સહયોગથી ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આશરે 32 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા આ
ભરૂચ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અંકલેશ્વર તાલુકાની નવા બોરભાઠા અને સરફુદ્દીન ગ્રૂપ ગ્રામ પંચાયતમાં પૂર્ણકાલીન સચિવ પી.પી. મોકાશીની ઉપસ્થિતિમાં લીગલ એઇડ ક્લિનિકનો
આજરોજ અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામ ખાતે Super Farm Chemistry Ltd. (યુપીએલ કંપની) દ્વારા સુલભ શૌચાલયના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત વિધિવત્ કરવામાં આવ્યું હતું. જુના