શાહીબાગ ખાતે આવેલ સર્કિટ હાઉસમાં રાજ્યસ્તરે બૌદ્ધ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથ “વિનયપિટક”માં સુધારા–વધારા અંગે એક ભવ્ય અને અર્થપૂર્ણ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહા
ભારતીય જનતા પાર્ટી દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લામાં તૈયારીઓ ઝડપી બનાવવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે પ્રદેશ
વાંકલ નજીકના ઉમરપાડા તાલુકો વિસ્તારમાં આવેલ વૈભવરાજ સ્ટોન ક્વોરીની ખાણ પાસે એક દુર્ઘટનામાં અજાણ્યા પુરુષનું મોત થયાની ઘટના સામે આવી છે, જેના પગલે વિસ્તારમાં ચકચાર
જિલ્લા કાર્યાલય ખાતે પ્રદેશ ઓબ્ઝર્વરે દાવેદારોના સેન્સ લીધાં દાવેદારોનો રાફડો ફાટતાં કોંગ્રેસમાં આંતરિક મતભેદો સર્જાવાની ભિતી ।ભરૂચ । ભરૂચ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને
ભરૂચ શહેરના ઐતિહાસિક ભીડ ભંજન મંદિરે આવતી 2 એપ્રિલ 2026, ગુરુવારે હનુમાનજી દાદાના જન્મોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવનાર છે. આ પ્રસંગે દિવસભર ધાર્મિક કાર્યક્રમો
દક્ષિણ ગુજરાતમાં 2025-26ની શેરડી પીસણી સીઝનને લઈને વિવિધ સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવ જાહેર કર્યા છે. ભાવ જાહેર થતા ખેડૂતોમાં ઉત્સુકતા સાથે રાહતનો માહોલ જોવા મળી