ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ડી.જી.નગરમાં મકાન નંબર-બી-23ના ઉપરના માળે કિરીટકુમાર રણછોડ ફળદુ
ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં ભવ્ય ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે ભરૂચ શહેરના
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજે ૭૯માં સ્વતંત્રા દિવસ નીમીત્તે ધ્વજ વંદન નો કાયઁકમ યોજાયો.જેમા બેંક ઓફ બરોડા ના ચીફ મેનેજર ધીરજકુમાર દ્વારા રાષ્ટ ધ્વજને સલામી
ભરૂચ. અંક્લેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં. તે વેળાં તેમને બાતમી મળી હતી કે, એક ઇસમ હવામહેલ તરફ વિદેશીદારૂનો જથ્થો બેગમાં ભરીને
ખમીરવંતી ભરૂચ જિલ્લાની પ્રજા અને દીર્ધદ્રષ્ટીપૂર્ણ નેતૃત્વના સમન્વયથી ભરૂચ જિલ્લો આજે રાજ્યનું ગ્રોથ એન્જીન બન્યો- રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ ભરૂચ ભરૂચ જિલ્લામાં આધ્યાત્મિક તપોભૂમિ તરીકે
અંકલેશ્વર ઓઅએનજીસી એસેટ દ્વારા કોલોની ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન સાથે દબદબાભરે ઉજવણી કરવામાં આવી હતી.ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન સુખાનંદનના વરદ હસ્તે ધ્વજવંદન કરવાંમાં
જોલવાની ગોકુલધામ રેસિડન્સીમાં પોલીસનો દરોડો ભરૂચ. દહેજ પોલસી સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, જોલવા ગામે આવેલાં ગોકુલધામ રેસિડન્સીમાં