કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ ભારદારી વાહનો બંધ કર્યા બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા ઢાઢર બ્રિજ નું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરાયું
શખ્સને ગંભીર હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડાયાં એ ડિવિઝન પોલીસની ટીમ મામલાની ઊંડાણપૂર્વકની તપાસમાં જોતરાઈ । ભરૂચ । ભરૂચ શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતાં
ભરૂચ. દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ દિપજય તેમજ કોન્સ્ટેબલ સેતાનસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, જોલવા ગામે આવેલી સેફરોન સિટી સોસાયટીમાં રહેતો અને
ભરૂચ. ભરૂચ સી ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ગુલબીના ટેકરાનીચે નર્મદા નદી કિનારે આવેલાં જાહેર શૌચાલય પાસે કેટલાંક શખ્સોએ જાહેરમાં જુગારની મહેફિલ જમાવી
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને 50-50 લાખની સહાયની માગ ભરૂચ. મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ભરૂચ જિલ્લાનું વહિવટી તંત્ર કુંભકરણની નિંન્દ્રામાંથી જાગે તે
ભરૂચ. વડોદરાના વાસણા રોડ પર આવેલી મધુકુંજ સોસાયટીમાં રહેતાં પ્રદિપસિંહ મદનસિંહ ચૌહાણ રેલવેમાં સીટીઆઇ તરીકે ફરજ બજાવે છે. તેઓ હરિદ્વાર સુપરફાસ્ટ એક્સ્પ્રેસ ટ્રેનમાં ફરજ પર