છોટાઉદેપુર નગરને ભૂંડોના ત્રાસથી મળશે મુક્તિ.. પાલિકા એ હાથ ધર્યું અભિયાનછોટાઉદેપુર નગરપાલિકા ની “હાથી સરકારે” ચૂંટણી દરમિયાન આપેલ વધુ એક વચન પૂરું કરવાની શરૂઆત કરી
ભ્રમ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ. આજ રોજ તા.૧૮/૦૪/૨૦૧૮ ના રોજ પરશુરામ જયંતીં નિમિતે સમગ્ર ભરૂચ જીલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.પરશુરામ જયંતી
અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માં ચાલતા “ઓપરેશન કલીનઅપ” ના નામે ભૂતિયા કનેકસનો શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અને તે ઉચ્ચ સ્તરે લેવાયેલ નિર્ણયો ના ભાગ રૂપે
રામજી મંદિરના સત્સંગી બહેનો દ્વારા રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી ની ધૂન બોલાવવામાં આવી ન્યુઝ.વિરમગામ તસવીરઃ- વંદના વાસુકિયા વિરમગામ શહેરના દલવાડી ફળીમાં આવેલા
વિદ્યાર્થીઓએ સારો સંદેશ મળે તેવા નાટકો, ગરબા, ગીત સહિતના કાર્યક્રમો રજુ કર્યા ન્યુઝ.વિરમગામ તસવીરઃ- વંદના વાસુકિયા વિરમગામ શહેરની જાણીતી આનંદ મંદિર શાળા દ્વારા વાર્ષિકોત્સવનું
રેન્જ આઇ.જી.પી.અને જીલ્લા પોલીસ વડા ની સુચના અને માર્ગદરશન હેથળ ભરૂચ જીલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ ગતરોજ એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.