ભરૂચ ગુજરાત પોલીસ વિભાગમાં પીએસઆઈ તેમજ લોક રક્ષક કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારી કરનારાઓની શારીરિક કસોટી ૨૧મી જાન્યુઆરીથી શરૂ થઈ છે, ત્યારે ભરૂચ
ગુજરાતમાં મતદાર યાદી સુધારા પ્રક્રિયા (SIR) અંતર્ગત ફોર્મ–૭ મારફતે કરવામાં આવતી વાંધા અરજીઓ બાબતે ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. રાજ્યભરમાં છેલ્લી તારીખે અને છેલ્લી
ભરૂચ: ભરૂચના લિંક રોડ સ્થિત શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાના સાનિધ્યમાં આગામી તા. ૩૧/૦૧/૨૦૨૬, શનિવાર (મહા સુદ તેરસ) ના રોજ ૨૬મો
ભરૂચ: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ નગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા મંગળવારે શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી ખાણીપીણી લારીઓ, સ્ટોલ, રેસ્ટોરન્ટ તથા હોટલોમાં સઘન તપાસ
અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં બી.એલ.ઓ.દ્વારા ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અંકલેશ્વર