ભરૂચ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ GNFCની સુવર્ણ જયંતી (૫૦ વર્ષ) નિમિત્તે ભરૂચ જિલ્લાના વિકાસ માટે વિશેષ જાહેરાતો કરવાની માંગણી કરી છે.
હાલમાં એક કૂતરાની બરોળમાં (સ્પ્લીન) ગાંઠ હોવાનું નિદાન થતાં તાત્કાલિક સારવાર માટે જટિલ સર્જરી (સ્પ્લીનેક્ટોમી) કરવાની જરૂરીયાત ઊભી થઈ. આ સર્જરી ડૉ. કૃણાલ અને
ભરૂચ: દેશના કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં અગ્રણી સંસ્થા GNFC પોતાની 50મી વર્ષગાંઠનું ભવ્ય સમારોહ 16 જૂન, 2026ના રોજ GNFC ટાઉનશિપ, નર્મદાનગર, ભરૂચ ખાતે આયોજિત
ભરૂચ. ભરૂચ તાલુકા પોલીસને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે દહેજ જવાના માર્ગ પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ભરૂચ-દહેજ રોડ
ભરૂચ : વિશ્વમાં શાંતિ, પ્રેમ, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક મૂલ્યોના પ્રસારના ઉદ્દેશ સાથે બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ, ઝાડેશ્વર સેવાકેન્દ્ર દ્વારા ‘Walk for Peace & Yoga’ કાર્યક્રમનું આયોજન
ભરૂચ. ભરૂચ જિલ્લામાં વિવિધ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક સમાચાર માધ્યમોમાં સક્રિય રીત ફરજ બજાવતાં પત્રકારો, કેમેરામેનોનું ભરૂચ સક્રિય પત્રકાર સંઘના નામે એક ખાસ સંગઠન છેલ્લાં 12
ભરૂચ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી જતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસ કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી