મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરૂચ આગમન પૂર્વે તૈયારીઓ તેજ, કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક
ભરૂચ. તા. 14 માર્ચ, 2026ના રોજ ભરૂચ શહેરના ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. આ
