ભરૂચ જિલ્લામાં નર્મદા પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રેડક્રોસ દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરાયું.
સપ્ટેમ્બર 2023 મહિના દરમિયાન નર્મદા નદીમાં આવેલ ઘોડાપૂરને કારણે નદી કાંઠાના ગામોમાં ભયંકર પૂરની સ્થિતિને કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હજારો પરિવારોને
