ભરૂચ શહેરમાં હાલ ઘોઘા રાવ મંદિરનો મેળો ભરાયેલ હોય જેના અનુંસંધાને શહેરના સોનેરી મહેલથી પાંચબત્તી સુધીના વિસ્તારમાં કોઈ અનિછનીય બનાવ ન બને માટે પોલીસ વિભાગે
સુરતના રિંગરોડ બ્રિજ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારે બાઇકચાલકને અડફેટે લેતા ઇજા પહોંચી હતી. જોકે, અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો
ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામની સીમમાંથી ચારથી પાંચ માસના બાળકનું ભ્રૂણ મળી આવ્યું હતું. ચિતલદા ગામની સીમમાં ધરમસિંહ હીરાભાઈ વસાવાના ખેતરની બાજુમાં ડુંગર ઉપર લીમડાના ઝાડ
અમદાવાદના મેમનગર વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 10 ઇસમોની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય,