ભરૂચ જિલ્લામાં ગુનાખોરીની દુનિયાને ડામવા અને દારૂ -જુગાર જેવી પ્રવુતિઓ પર લગામ લગાવવા માટે નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ
આજે 16 મી ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 5 મી પુણ્યતિથિ છે. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર
વિદ્યાના ધામમાં દારુબંધીના કાયદાના સતત ધજાગરા ઉડતા રહ્યા છે. એમએસ યુનિવર્સિટીમાં જ્યાં હોસ્ટેલમાં દારુ પાર્ટી થતી હોવાની વિગતો સામે આવી છે. મનુભાઈ મહેતા હોલની એક
શ્રી બી. એમ. ખત્રી ચેરી ટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ક્રિષ્ના વિદ્યાલય ખાતે ૭૭ માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ધામધૂમ સાથે કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મેહમાન
સ્વાતંત્ર્યપર્વની વર્ષની ઉજવણી નિમિતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત અસ્મિતા વિકાસ કેંન્દ્રના પ્રાંગણમા મનોદિવ્યાંગ બાળકો,કર્મચારીઓ સંસ્થાના ખજાનચીશ્રી કિર્તીભાઇ પટેલ તથા સમગ્ર સ્ટાફ હાજર રહ્યા તથા
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક અને અત્યંત ઉત્સવના વાતાવરણ વચ્ચે કરવામાં આવી હતી. ધ્વજ વંદન કાર્યક્રમમાં જાણીતા કવિ લેખક અને સાહિત્યકાર
ગુજરાતમાં હથિયારોની હેરાફેરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. રાજ્યમાં જમ્મુ કાશ્મીરથી હથિયારો ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં આસામ રાઈફલ્સના નિવૃત્ત જવાન