ભરૂચ એલસીબીએ ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં અવેલ દધેડા ગામના ત્રણ સ્થળોએથી ગેસ રીફીલીંગનો પર્દાફાશ કરી ત્રણ ઈસમોને રૂપિયા 1.24 લાખથી વધુના મુદ્દામલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ
સુરતમાં કરંટ લાગતાં શ્રમજીવીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મૃતકના પરિવારજનોએ ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.
અમદાવાદમાં ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત ચાલી રહેલી ડ્રાઈવમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર તેમજ ગફલ ભરી રીતે સ્પીડમાં વાહનો ચલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિક
ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, ખાસ કરી ભરૂચ-અંકલેશ્વરના માર્ગો ઉપર મનફાવે તેમ ગાડીઓ અને વાહનો પાર્ક થવાના કારણે ભારે ટ્રાફિક જામની
ભરૂચ તાલુકાનાં પૌરાણિક નાંદ ગામ સ્થિત નંદાદેવીના નંદાહદ નંદા સરોવરમાં સ્નાન કરવાનો અનેરો મહિમા રહેલો હોવાની માન્યતા છે. પૌરાણિક નાંદ ગામ ખાતે દર 18 વર્ષ
બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે નં-8 પરથી જીલ્લા પોલીસતંત્ર સતત વિદેશી દારૂ ઝડપી રહી છે શામળાજી પોલીસે તત્કાલીન જીલ્લા પોલીસવડા સંજય ખરાતના
અમદાવાદમાં સાણંદ પાસેની એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ તેજ કરવામાં આવી છે. કેન્દ્રીય નાર્કોટીક્સ બ્યૂરોની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ત્રણ ડીરેક્ટરો