મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાના કેસમાં પાંચમા આરોપીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. ગઈકાલ સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 19
ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામે બે મહિના પહેલાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
ચેન્નાઈના એગમોરના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં 3 થી 12 ઓગસ્ટ દરમિયાન એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી યોજાશે. આ અંગે થોડા સમય પહેલા દિલ્હીમાં રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરની
અમરેલીમાં ટ્રેનની અડફેટે આવી જવાથી સિંહના મોત થવાનો મામલો સામે આવ્યો છે. રાજુલા-પીપાવાવ વિસ્તારમાં ગત રાતે એક સિંહ પરિવાર ફેન્સિંગ હોવા છતાં રેલવે ટ્રેક પરથી
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની લોકપ્રિય કવિતા ‘મન મોર બની થનગાટ કરે..’માં દર્શાવેલા છે, તેવા વર્ષાઋતુના મનોરમ્ય વાતાવરણ વચ્ચે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ