Proud of Gujarat
Home Page 720
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની અમરાવતી નદીમાં પ્રદુષિત પાણીના કારણે અસંખ્ય માછલીઓનાં મોત.

ProudOfGujarat
અંકલેશ્વર વિસ્તારમાં વર્ષા-ઋતુની માંડ શરૂઆત થઇ છે ત્યાં આજે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસેથી વહેતી અમરાવતી નદીમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું છે.
FeaturedGujaratINDIA

સુરતમાં 4 વર્ષીય દીકરી ઉપર દુષ્કર્મની ઘટનામાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર BTP પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આપ્યું

ProudOfGujarat
દાહોદ જિલ્લા કલેક્ટરને BTP પાર્ટીએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ગત દિવસો દરમિયાન ગુજરાતના સુરત શહેરના ઇરછાપોર વિસ્તારમાં માધ્યપ્રદેશનો આદિવાસી ગરીબ પરિવાર પોતાના પેટનું રેંટિયું
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની આર.એમ.પી.એસ. શાળામાં એન.સી.સી. અવેરનેસ તેમજ ઇન્સ્પેક્શન સેમિનાર યોજાયો

ProudOfGujarat
અંકલેશ્વરની આર.એમ.પી.એસ. શાળામાં આજરોજ એન.સી.સી. અવેરનેસનું અર્થસભર આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી મહાવીર જૈનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં
FeaturedGujaratINDIA

લીંબડી નજીક બોડીયા ગામના બ્રીજ પર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત નીપજ્યું.

ProudOfGujarat
લીંબડી રાજકોટ – અમદાવાદ હાઈવે છેલ્લા ઘણા સમયથી સીકસલાઈન હાઈવેનુ કામ ગોકળગાયની ગતિએ ચાલતુ હોવાથી અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. છતાંય તંત્ર હાઈવેની કામગીરી
FeaturedGENERAL NEWSINDIA

પર્યાવરણ પ્રત્યે ખતરા સમાન બનેલા ઉદ્યોગો સામે ભરૂચ કોંગ્રેસના ધરણા, પોલીસે આગેવાનોની કરી અટકાયત

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં અનેક ઉદ્યોગો આવેલા છે, જિલ્લામાં ભરૂચ, વાગરા, પાનોલી, અંકલેશ્વર, ઝઘડિયા, જેવા વિસ્તારોમાં હજારો ઉદ્યોગો સ્થાપિત થયા છે, પરંતુ અવારનવાર કેટલાક ઉધોગો દ્વારા પર્યાવરણ
FeaturedGujaratINDIA

વિશ્વ કલ્યાણ અર્થે ગુમાનદેવ ધામ ગુજરાતથી બાગેશ્વરધામ મધ્યપ્રદેશ યાત્રાનું આયોજન

ProudOfGujarat
ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ ઉચેડિયા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ-ગુજરાતનાં 600 વર્ષ પુરાણું ગુમાનદેવ હનુમાનજીનાં મંદિરેથી બાગેશ્વરધામ, ગઢા સુધી વિશ્વ કલ્યાણ અર્થે દિવ્ય-ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
FeaturedGujaratINDIA

મણિપુર હિંસામાં આદિવાસી ખ્રિસ્તીઓ પર થયેલા અત્યાચાર મામલે કાર્યવાહીની માંગ સાથે ભરૂચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા અપાયું આવેદનપત્ર

ProudOfGujarat
મણીપુરમાં છેલ્લા 50 દિવસ ઉપરાંતના સમયથી હિંસા ચાલી રહી છે, આ હિંસામાં અનેક લોકોના અત્યાર સુધી મોત નીપજ્યા છે તો કેટલાય લોકો ઘાયલ થઈ સારવાર
FeaturedGujaratINDIA

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોનો સિલસિલો યથાવત, ટ્રિપલ અકસ્માતમા એક વ્યક્તિનું મોત

ProudOfGujarat
ભરૂચ -અંકલેશ્વર માર્ગ અકસ્માત ઝોન બન્યો છે, દર ચોવીસ કલાકે આ માર્ગ પર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે, ખાસ કરી નર્મદા મૈયા બ્રિજ ઉપર
FeaturedGujaratINDIA

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

ProudOfGujarat
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ ભારત અભિયાન યોજના હેઠળ નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન મેપલ હોસ્પીટલ
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં અમીછાંટણા–વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન

ProudOfGujarat
આજરોજ વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થતાં લોકોએ ઉકળાટમાં કંઇક અંશે રાહત અનુભવી હતી. ઉનાળાના દિવસો પુર્ણ થતાં ચોમાસાના આગમનને વધાવવા લોકો અને
error: Content is protected !!