Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ : વલણ ખાતે ઇસ્લાહે મુઆશરાનો પ્રોગ્રામ યોજાયો.

Share

પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના વલણ ગામમાં વલણ સુન્ની યંગસર્કલ દ્વારા જશ્ને ગૌષે આઝમ વ-ઈસ્લાહે મુઆશરાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે હઝરત આલ્લામા વ મૌલાના સૈયદ અમીનુદ્દીન કાદરી ( માલેગાંવ મુંબઈ ) સાહેબ પધાર્યા હતા અને લોકોને ખિતાબ કર્યા હતા.પ્રોગ્રામની શરૂઆત કુર્આન શરીફની તીલાવતથી કરવામાં આવી હતી ત્યાર બાદ નાઅત-શરીફના ગુલદસ્તા પેશ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સૈયદ અમીનુદ્દીન કાદરી સાહેબ દ્વારા ગૌષે આઝમની શાનમાં તકરીર પેશ કરી હાજર જનોના હૈયા દોલાવી આપ્યા હતા અને અંતમાં સલાતો સલામ પઢી દુઆ માંગી પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવી પત્રકારો તેમજ પોલીસને બદનામ કરનાર સામે આમોદ મામલતદારને આવેદનપત્ર આપી અફવાઓ ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની પત્રકારોની માંગ.

ProudOfGujarat

શાંતિ અને સલામતી સાથે સ્નેહભર્યા માહોલમાં નવું વર્ષ પસાર થાય એજ અભ્યર્થના : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

આજ રોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે તરસાલી શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!