Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવાગઢ મંદિર ખાતે બનાવેલી નવીન દિવાલનો ભાગ ધરાશાયી.

Share

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે નવીનીકરણ માટે બનાવેલ દીવાલનો એક ભાગ આજરોજ બપોરના સુમારે અચાનક ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી છે.

દીવાલનો ભાગ ખીણ વિસ્તારમાં ધરાશાયી થવાથી જાનહાનિ ટળી હતી પાવાગઢ મંદિરનું ચોગાન બનાવવા માટે ઊભી કરાયેલી દિવાલ આજરોજ બપોરના સુમારે એકાએક ખીણ વિસ્તારમાં આવેલ છાસિયા તળાવ તરફ જતા ખીણવાળા નીર્જન વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ હતી જોકે આ બનાવ સંદર્ભે કોઈ જાનહાનિ કે ઇજા થઇ ન હતી સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે નવીનીકરણ માટે બનાવેલ દીવાલ તાજી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ? જોકે દીવાલના કન્સ્ટ્રક્શનની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપીપળા ખાતે મહાકાળી કાળકા માતાના મંદિરે ચૈત્રી આઠમનો હવન યજ્ઞ યોજાયો.

ProudOfGujarat

વિરમગામ એસટી ડેપો ખાતે મેડિકલ કેમ્પ યોજાયો અને ઓ.આર.એસનું વિતરણ કરાયુ…

ProudOfGujarat

ભારતીય મૂળની મનપ્રીત મોનિકા સિંહે અમેરિકામાં રચ્યો ઈતિહાસ, પહેલી શીખ મહિલા જજ બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!