Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : હાલોલનાં ગોકળપુરા ગામે કોવિડમાં અવસાન પામેલાના પરિવારજનોની કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા મુલાકાત.

Share

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને પંચમહાલ કોંગ્રેસ દ્વારા આયોજિત કોવિડ-19 યાત્રાના ભાગરૂપે હાલોલ તાલુકાના ગોકળપુરા ગામે કોવિડથી અવસાન પામેલ પરિવારની મુલાકાત કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી વિભાગના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી, મુકેશભાઈ ગઢવી, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી, પ્રદેશમંત્રી રફીક તિજોરીવાલા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગજેન્દ્ર સિંહ પરમાર, ઓબીસી પ્રમુખ નરેન્દ્ર પટેલ ફોર્મ ભરી પરિવારજનોને દિલસોજી પાઠવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માનવતાનો સંદેશ આપવા વિશ્વ પ્રવાસે નીકળેલા કર્ણાટકના બી.વી. નારાયણ ભરૂચમાં પહોંચ્યા.

ProudOfGujarat

ભરૂચના નંદેલાવ વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું, જુગાર રમતા 6 ઝડપાયા, લાખોનો મુદ્દામાલ કબ્જે કરતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર-બેંગ્લોર થી પરિવાર સાથે બાઈક પર પ્રવાસ કરવા નીકળેલી મહિનાનું એક્સિડન્ટમાં કમકમાટીભર્યુ મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!