Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાનોલીની આર.એસ.પી.એલ. કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલનાં કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ ૧૦૦૦ પી.પી.ઇ. કીટ અર્પણ કરાઇ.

Share

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલનાં કર્મચારીઓની રક્ષણ કવચ પુરુ પાડવાના હેતુથી પાનોલીની આર.એસ.પી.એલ. (રિસાયકલિંગ સોલ્યુશન પ્રા.લી.) કંપની દ્વારા ૧૦૦૦ પી.પી.ઇ. કીટ અર્પણ કરવામાં આવી હતી. કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે આરોગ્ય કર્મચારીઓને સંરક્ષણ કવચ પૂરું પાડવાના હેતુસર અંકલેશ્વરની કોવિડ-૧૯ સ્પેશિયલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આર.એસ.પી.એલ. (રિસાયકલિંગ સોલ્યુશન પ્રા.લી.) કંપની દ્વારા ૧૦૦૦ પી.પી.ઇ કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આર.એસ.પી.એલ. કંપનીના લીગલ હેલ્થ અધિકારી કુ. રવિરંજન, ચતુર શર્મા દ્વારા જયાબેન મોદી હોસ્પિટલનાં સત્તાવાળાઓને કીટ અર્પણ કરાઇ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર.એસ.પી.એલ. કંપની સત્યેન્દ્ર જરીવાલા દ્વારા કરાયું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : NSUI અને અંકલેશ્વર વાલી મંડળ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

અંકલેશ્વરઃ પોલીસે આંબા વાડીમાંથી વિદેશીદારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો

ProudOfGujarat

વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા હરીપુરા ગામમાંથી સાત ફૂટના મગર રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!