Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચની મુલદ ચોકડી પાસેનાં ટોલ પ્લાઝા નજીક દ્વિચક્રી વાહનો માટે અલાયદો રસ્તો કરવા માટેની લેખિત અરજી જિલ્લા કલેકટરને કરવામાં આવી છે.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 ઉપર હાલ બાંધવામાં આવેલા નવા બ્રિજ બાદ મુલદ ચોકડી નજીક ટોલ પ્લાઝા ઊભું કરવામાં આવ્યું છે જેમાં અસંખ્ય વાહનો અવરજવર કરતાં દ્વિચક્રી વાહનો માટે એક અલગથી રસ્તો બનાવવાની માંગણી કરી છે. રાજ્યના દરેક ટોલ પ્લાઝા પાસે દ્વિચક્રી વાહન પસાર થાય તે માટે એક અલગ વ્યવસ્થા અને રસ્તો બનાવવામાં આવે છે પરંતુ મુલદ ચોકડી નજીકના ટોલ પ્લાઝા પાસે આવો કોઇ જ રસ્તો બનાવવામાં આવ્યો નથી જેને લઇને કેટલીક વખત અકસ્માતો થતા હોય છે ત્યારે જો દ્વિચક્રી વાહનો માટે અલગથી અહીં રસ્તો બનાવવામાં આવે તો તો નાના અકસ્માતો થતા અટકી શકે છે અને તેમની માંગણીને લઇને જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે દસ દિવસના આતિથ્યબાદ વિઘ્નહર્તાને વાજતે ગાજતે ધામધૂમ પૂવૅક વિદાઈ આપવામા આવી હતી

ProudOfGujarat

દશેરા પર્વનું કાઉન્ટ ડાઉન – અંકલેશ્વર ONGC ગ્રાઉન્ડ ખાતે 50 ફૂટ ઊંચા રાવણના પૂતળાની તૈયારીઓ પૂર જોશમાં

ProudOfGujarat

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર રિ-એન્ટ્રી : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!