Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચની મુલદ ચોકડી પાસેનાં ટોલ પ્લાઝા નજીક દ્વિચક્રી વાહનો માટે અલાયદો રસ્તો કરવા માટેની લેખિત અરજી જિલ્લા કલેકટરને કરવામાં આવી છે.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 ઉપર હાલ બાંધવામાં આવેલા નવા બ્રિજ બાદ મુલદ ચોકડી નજીક ટોલ પ્લાઝા ઊભું કરવામાં આવ્યું છે જેમાં અસંખ્ય વાહનો અવરજવર કરતાં દ્વિચક્રી વાહનો માટે એક અલગથી રસ્તો બનાવવાની માંગણી કરી છે. રાજ્યના દરેક ટોલ પ્લાઝા પાસે દ્વિચક્રી વાહન પસાર થાય તે માટે એક અલગ વ્યવસ્થા અને રસ્તો બનાવવામાં આવે છે પરંતુ મુલદ ચોકડી નજીકના ટોલ પ્લાઝા પાસે આવો કોઇ જ રસ્તો બનાવવામાં આવ્યો નથી જેને લઇને કેટલીક વખત અકસ્માતો થતા હોય છે ત્યારે જો દ્વિચક્રી વાહનો માટે અલગથી અહીં રસ્તો બનાવવામાં આવે તો તો નાના અકસ્માતો થતા અટકી શકે છે અને તેમની માંગણીને લઇને જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

પાલેજ નગર લોકડાઉન, ભાવોમાં વધારો ના થાય માટે પંચાયત દ્વારા કાળજી લેવાઈ.

ProudOfGujarat

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કોરોનાની મહામારીમાં પ્રશંસાપાત્ર કામગીરી કરનારા 9 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લા ના સ્થાનિક આદિવાસી સંઘઠનો તેમજ મુસ્લિમ સંગઠન દ્વારા રાષ્ટ્રપતિ,વડા પ્રધાન, ગૃહ મંત્રી રાજ્યપાલ, સહીતને સંબોધતું આવેદન આપ્યું. NRC, CAA અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળ ના કાયદાનો ભારે વિરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!