Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચની મુલદ ચોકડી પાસેનાં ટોલ પ્લાઝા નજીક દ્વિચક્રી વાહનો માટે અલાયદો રસ્તો કરવા માટેની લેખિત અરજી જિલ્લા કલેકટરને કરવામાં આવી છે.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 ઉપર હાલ બાંધવામાં આવેલા નવા બ્રિજ બાદ મુલદ ચોકડી નજીક ટોલ પ્લાઝા ઊભું કરવામાં આવ્યું છે જેમાં અસંખ્ય વાહનો અવરજવર કરતાં દ્વિચક્રી વાહનો માટે એક અલગથી રસ્તો બનાવવાની માંગણી કરી છે. રાજ્યના દરેક ટોલ પ્લાઝા પાસે દ્વિચક્રી વાહન પસાર થાય તે માટે એક અલગ વ્યવસ્થા અને રસ્તો બનાવવામાં આવે છે પરંતુ મુલદ ચોકડી નજીકના ટોલ પ્લાઝા પાસે આવો કોઇ જ રસ્તો બનાવવામાં આવ્યો નથી જેને લઇને કેટલીક વખત અકસ્માતો થતા હોય છે ત્યારે જો દ્વિચક્રી વાહનો માટે અલગથી અહીં રસ્તો બનાવવામાં આવે તો તો નાના અકસ્માતો થતા અટકી શકે છે અને તેમની માંગણીને લઇને જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી દોઢ વર્ષનું બિનવારસી બાળક મળ્યું

ProudOfGujarat

શહેરા: ડેમલી ગામની શાળાના શિક્ષકને રાજ્યમંત્રીના હસ્તે મળ્યો એવોર્ડ

ProudOfGujarat

રહાડપોર ગામે નજીવા મુદ્દે તકરારમાં વૃદ્ધના પેટમાં ચપ્પુ હુલાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!