Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે વધુ 26 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ સંખ્યા 791 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં ફરી એકવાર કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે કોરોના પોઝીટીવનાં વધુ 26 કેસો ઉમેરાયા હતા. જે પૈકી સૌથી વધુ ભરૂચમાં 15 કોરોના પોઝીટીવ દર્દીઓ ઉમેરાયા હતા. ત્યારબાદ અંકલેશ્વરમાં 6, જંબુસરમાં 3, ઝધડીયામાં 1, હાંસોટમાં 1 કોરોના પોઝીટીવ દર્દીઓ જણાયા હતા. જયારે આજે સ્વામિનારાયણ મંદિરમાં એક ભકત કોરોના પોઝીટીવ જણાતા સમગ્ર મંદિર વિસ્તારને કોરન્ટાઇન કરવામાં આવ્યું છે. આમ આજે 46 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : ભાજપ દ્વારા ખેડા જિલ્લાની ૬ બેઠક માટે સેન્સ લેવાયા.

ProudOfGujarat

વડોદરામાં સામુહીક આપઘાતમાં માતા અને પુત્રનું મોત બાદ પતિને હોસ્પિટલ ખસેડાયા

ProudOfGujarat

જેએનયુએ ઘણા મંત્રીઓ, રાજકારણીઓ અને પ્રોફેસરો આપ્યા છે, પરંતુ બોલિવૂડ જેએનયુના પ્રથમ દિગ્ગજ ગીતકાર ડૉ. સાગરનો આભાર માને છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!