Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે વધુ 26 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ સંખ્યા 791 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં ફરી એકવાર કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે કોરોના પોઝીટીવનાં વધુ 26 કેસો ઉમેરાયા હતા. જે પૈકી સૌથી વધુ ભરૂચમાં 15 કોરોના પોઝીટીવ દર્દીઓ ઉમેરાયા હતા. ત્યારબાદ અંકલેશ્વરમાં 6, જંબુસરમાં 3, ઝધડીયામાં 1, હાંસોટમાં 1 કોરોના પોઝીટીવ દર્દીઓ જણાયા હતા. જયારે આજે સ્વામિનારાયણ મંદિરમાં એક ભકત કોરોના પોઝીટીવ જણાતા સમગ્ર મંદિર વિસ્તારને કોરન્ટાઇન કરવામાં આવ્યું છે. આમ આજે 46 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં નિકોરા ગામે એક જ રાત્રે ત્રણ મોટરસાયકલની ઉઠાંતરી નબીપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ નાગરિકો માટે હવે નિભાવશે નાયકની ભૂમિકા- ફરિયાદો, સૂચનો અને અભિપ્રાયો માટે પ્રારંભિક 5 સ્થળોએ લેટર બોક્સ મુકાયા.

ProudOfGujarat

વડોદરાના ડભોઇ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ ખાતે યાયાવર પક્ષીઓની ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને પક્ષીઓની ગણતરીની શરૂઆત કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!