Proud of Gujarat
FeaturedGujaratINDIA

હઝરત સૈયદ હશન અશ્કરી બાવા રાજપારડી તરસાલીની રાજપારડી રાત્રી મુકામ કરી સવારે સાંસરોદ જવા રવાના થશ.

Share

જાનશીને મોહદ્દિષે આઝમ હઝરત સૈયદ હશન અશ્કરી બાવા – કિછૌછા શરીફ (યુ.પી.) ઝઘડીયા તાલુકાના તરસાલી ગામે મોહદ્દિષે આઝમ મીશનની મુલાકાતે આવ્યા.આજરોજ તા.૧૭ મીના રોજ હઝરત તરસાલીથી નીકળી રાજપારડી ખાતે રાત્રી મુકામ કરશે.હઝરત દ્વારા જુમ્મા મસ્જીદ માં નમાજ પઢાવીને અકીદત મંદોને મુલાકાત આપવ‍ામાં આવનાર છે.તરસાલી ગામે મીશનના સભ્યો દ્વારા હઝરતનું સ્વાગત કરવામાં આવ્યુ.રાજપારડી મુકામે મીશનની રાજપારડી શાખા અને મુસ્લીમ અગ્રણી સૈયદ ઇમ્તીયાજબાપુ દ્વારા હઝરતનું સ્વાગત કરવામાં આવ્યું.રાજપારડી રાત્રી મુકામ કરી હઝરત સવારે સાંસરોદ જવા રવાના થશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં પોલીસે કોંગ્રેસી 40 કાર્યકરોની અટકાયત કરી.

ProudOfGujarat

ભરૂચમાં સંત રોહિદાસ મહારાજ જન્મજયંતીની ભવ્ય ઉજવણી

ProudOfGujarat

વડોદરા : કૃષ્ણનગર પાસે વિશ્વામિત્રી નદી પર આવેલ પુલ નવો બનાવવાની માંગ સાથે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ ચીમકી ઉચ્ચારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!