Proud of Gujarat
FeaturedGujaratINDIA

હઝરત સૈયદ હશન અશ્કરી બાવા રાજપારડી તરસાલીની રાજપારડી રાત્રી મુકામ કરી સવારે સાંસરોદ જવા રવાના થશ.

Share

જાનશીને મોહદ્દિષે આઝમ હઝરત સૈયદ હશન અશ્કરી બાવા – કિછૌછા શરીફ (યુ.પી.) ઝઘડીયા તાલુકાના તરસાલી ગામે મોહદ્દિષે આઝમ મીશનની મુલાકાતે આવ્યા.આજરોજ તા.૧૭ મીના રોજ હઝરત તરસાલીથી નીકળી રાજપારડી ખાતે રાત્રી મુકામ કરશે.હઝરત દ્વારા જુમ્મા મસ્જીદ માં નમાજ પઢાવીને અકીદત મંદોને મુલાકાત આપવ‍ામાં આવનાર છે.તરસાલી ગામે મીશનના સભ્યો દ્વારા હઝરતનું સ્વાગત કરવામાં આવ્યુ.રાજપારડી મુકામે મીશનની રાજપારડી શાખા અને મુસ્લીમ અગ્રણી સૈયદ ઇમ્તીયાજબાપુ દ્વારા હઝરતનું સ્વાગત કરવામાં આવ્યું.રાજપારડી રાત્રી મુકામ કરી હઝરત સવારે સાંસરોદ જવા રવાના થશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

હૈદરાબાદમાં રોકસ્ટાર ડીએસપી ભારત પ્રવાસ: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીતકારે તેમના અદભૂત પ્રદર્શનનું ઉત્તેજક ટીઝર રિલીઝ કર્યું

ProudOfGujarat

વાલીયામાં જમીન અને માટીના પુરાણના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, લાકડીના મારથી યુવકને ફ્રેક્ચર થયાનો આક્ષેપ

ProudOfGujarat

ગાંધીનગર ખાતે  શિક્ષણ મંત્રી તથા આદિજાતિ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તથા પ્રો. જિતેન્દ્ર ચૌધરી, ડૉ. પ્રતિભા ચૌધરી, ડૉ. નીલ ચૌધરી અને  ભૂમિલ અણિયાળયાનાના વરદ હસ્તે જયશ્રી ચૌધરીની “ છિલુગરી” નવલકથાનું  વિમોચન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!