Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ડીજેના માલિકો સાથે બેઠક યોજાઈ

Share

હાલ વેકેશન ચાલી રહ્યું છે સાથે સાથે લગ્ન સિઝન પર ચાલી રહે છે ત્યારે કેટલાક લગ્નમાં ધામધૂમતી લગ્ન કરતા હોય છે ત્યારે કેટલાક લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે ડીજે વગાડતા હોય છે ત્યારે કેટલીક વાર ડીજે મોડી રાત્રે સુધી જોરથી વાગવાના કારણે કેટલાક રહીશો હેરાન પરેશાન થતા હોય છે.

મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસ સ્ટેશનના પી.આઈ ચૌધરી સાહેબના અધ્યક્ષતામાં ડીજેના માલિકો સાથે બેઠક યોજાઈ હતી તેમાં પીઆઇ ચૌધરી સાહેબ દ્વારા સુચન કરવામાં આવ્યાં હતા કે રાતના 10 વાગ્યા પછી ડીજે વગાડવું નહીં જો રાતના 10:00 વાગ્યા પછી ડીજે વાગશે ત્યારે તેના ડીજે ના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજપીપળા પોલીસ સ્ટેશન પીઆઈ ચૌધરી સાહેબ દ્વારા કડક સુચના આપવામાં આવી હતી.

Advertisement

આરીફ જી કુરેશી : રાજપીપળા


Share

Related posts

ભરૂચ શહેરમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીના નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરાયુ

ProudOfGujarat

ભરૂચ પંથકમાં એક જ પ્રાર્થના,એક જ દુઆ,એક જ બંદગી કે જવાન પાઇલોટ અભિનંદન હેમખેમ પાછા સ્વદેશ પરત આવે…

ProudOfGujarat

સારોદ-જંબુસર મુકામે આવેલ પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝ (MPP5-પ્લાન્ટ) ને ક્લોઝર અને રૂપિયા ૧ કરોડથી દંડીત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!