Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા-સાગબારા ખાતે આપ પાર્ટી દ્વારા 4 નવેમ્બરના રોજ જન સંવેદના કાર્યક્રમ યોજાશે

Share

આમ આદમી પાર્ટી ના ગુજરાત ના મોટા નેતા તારીખ 04/09/2021 ના રોજ ડેડીયાપાડા તાલુકા અને સાગબારા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કોરોના ના લીધે મૃત્યુ પામેલ વ્યક્તિ ને શ્રધ્ધાંજલી અને કુટુંબ ના સભ્યો ને સાંતવના આપવા માટે “જન સંવેદના કાર્યક્રમ” કરશે.

જેમાં ગોપાલભાઈ ઇટાલિયા- પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી-ગુજરાત ઈશુદાન ગઢવી-આપ નેતા. ( VTV ગુજરાતી પૂર્વ એડિટર, પત્રકાર) મહેશભાઈ સવાણી – આપ નેતા. પી.પી. સવાણી ગ્રુપ ના માલિક, યુનિવર્સીટી,હીરા ઉદ્યોગ ગ્રુપ ના માલિક, સમાજ સેવક વિજય સુવાળા- ગુજરાતી લોક ગાયકપ્રો. અર્જુન રાઠવા- ઝોન સંગઠન મંત્રી.- મધ્ય-દક્ષિણ ઝોન ઉપસ્થિત રહેશે .

Advertisement

ડેડીયાપાડા ખાતે 11:30 કલાકે અને સાગબારા ચોકડી- 3 કલાકે આગમન કરશે.જન સંવેદના મુલાકાત કાર્યક્રમ: 4 કલાકે ” ગામ: ટાવલ, તાલુકા : સાગબારા, ખાતે કરવામાં આવશે. જેમાં નર્મદા જિલ્લા ના ડો. કિરણ વસાવા- પૂર્વ પ્રમુખ- આમ આદમી પાર્ટી નર્મદામહેશભાઈ વસાવા- પૂર્વ મહામંત્રી, આપ નર્મદા એડ. યોગેશભાઈ વલવી.- પૂર્વ પ્રમુખ- આપ, સાગબારા. રાજેન્દ્રભાઇ વસાવા- પૂર્વ પ્રમુખ- ડેડીયાપાડા તેમજ આપ ના કાર્યકર્તા સાથે રહેશે.

તાહીર મેમણ , ડેડીયાપાડા


Share

Related posts

દેડીયાપાડા તાલુકાના બયડી ગામે ગીરની ગાયનું વીજ કરંટથી મોત.

ProudOfGujarat

ભરૂચની જુમ્મા મસ્જિદ ખાતે ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે ધ્વજ વંદન કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા ગામે શાળાનાં મકાનમાં કોવિડ સેન્ટર શરૂ કરવા શાળા સંચાલકે ઇચ્છા વ્યક્ત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!