Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના વઘરાલીથી કસુંબીયા જવાના રસ્તામાં આવતા નાળાનું ધોવાણ.

Share

ગરુડેશ્વર તાલુકાના વઘરાલીથી કસુંબીયા જવાના રસ્તામાં આવતા નાળાનું ધોવાણ થતા ગ્રામજનોએ ભાજપા આગેવાનોને રજૂઆત કરી હતી. જેનાં અનુસંધાને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સાથે આગેવાનોએ જ્યાં નાળાનું ધોવાણ થયું છે તે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને નાળાનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક લોકોને આશ્વાસન આપ્યું કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ થશે.

દીપક જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઇન્ટરનેશનલ નર્સિસ ડે ની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

આબુ: માઉન્ટ આબુમાં 4 ની તિવ્રતાનો ભુકંપનો આંચકો-કોઈ જાનહાની નહિ…

ProudOfGujarat

નેત્રંગમાં બે અલગ અલગ સ્થળેથી જુગાર રમતી ત્રણ મહિલા સહિત 11 જુગારીઓ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!